Posts

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

તાલુકા કક્ષાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો

Image
 પ્રાકૃતિક કૃષિ અભિયાન - દાહોદ ૦૦૦ તાલુકા કક્ષાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ યોજાયો પ્રાકૃતિક ખેતી એ એક એવુ છૂપું સોનુ છે, જેના થકી જમીન, પાક, અળસીયા સહિત મનુષ્યના સ્વાસ્થ્યમાં તેમજ આવકમાં સુધાર લાવે છે. ૦૦૦ દાહોદ : સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં લોકો વધુ મહત્વ આપી રહ્યા છે અને અન્ય જિલ્લાના પ્રાકૃતિક ખેતી જાણવા માટે ખેડૂતો અને પશુપાલકો પણ પ્રેરણા પ્રવાસ અને તાલીમ કરી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તેમને કરેલી સફળ પ્રાકૃતિક ખેતી વિશે અન્યોને માહિતી પુરી પાડી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.  પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ મુવાલિયા ફાર્મ ખાતે ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસો તેમજ માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને કેન્દ્ર સ્થાને રાખીને જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ...

Dahod : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Image
 Dahod : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને અપાઈ સૂચના ૦૦૦ દાહોદ : દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં દર મહિનાના ચોથા ગુરુવારે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત તેમજ પહેલા બુધવારે મામલતદારશ્રીની કચેરીઓમાં વર્ગ - ૧ કક્ષાના અધિકારીશ્રીઓના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત યોજવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પ્રશ્નો જેવા કે, કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીઓમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન લગભગ વિવિધ ૧૦ જેટલી અરજી અરજદારો દ્વારા કરવામાં આવી હતી. જેને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા આવેલ તમામ લોક પ્રશ્નોને વ્યક્તિગત સાંભળીને આવેલ તમામ પ્રજા પ્રશ્નોના ત...

દાહોદના પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો

Image
 દાહોદના પ્રગતિશીલ ખેડૂતોએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું દાહોદ : સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો જયારે રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવતને સમજીને પ્રાકૃતિક ખેતી અપનાવવા કટીબદ્ધ થયા છે ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ છેવાડે આવેલો દાહોદ જિલ્લો પણ એમાંથી બાકાત રહ્યો નથી. દાહોદ જિલ્લામાં પણ અનેકો ખેડૂતોએ રાસાયણિક ખેતીને પડતી મૂકીને પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. દાહોદના પ્રગતિશીલ ખેડૂતો માનસિંહ ડામોર તેમજ ભરતસિંહ ખપેડએ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે યોજવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે પકવેલ અનાજ, શાકભાજી તેમજ ફળોને પ્રદર્શનમાં મુક્યા હતા. સમગ્ર દેશની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહી ત્યાં ઊભા કરવામાં આવેલ દૂર - સુદુરથી આવેલ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મુકેલ વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીમાં દવા અને ...

દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે શિક્ષકોનો વિદાય તથા સન્માન સમારંભ યોજાયો.

Image
 દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે શિક્ષકોનો વિદાય તથા સન્માન સમારંભ યોજાયો. આજરોજ દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે ઈ.આચાર્યશ્રી તરીકે ફરજ ભજવતા શ્રીમતિ રંગીલાબેન રાજસિંગભાઈ ભુરીયા તથા મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી નરસિંહભાઈ રણછોડભાઈ પગી ના "વિદાય તથા સન્માન સમારંભ" ની ઉજવણીમાં માનનીય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ ઉપસ્થિત રહી  નિવૃત્તિ બાદનું જીવન સુખદ રહે રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી આજરોજ દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે ઈ.આચાર્યશ્રી તરીકે ફરજ ભજવતા શ્રીમતિ રંગીલાબેન રાજસિંગભાઈ ભુરીયા તથા મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી નરસિંહભાઈ રણછોડભાઈ પગી ના "વિદાય તથા સન્માન સમારંભ"… pic.twitter.com/1dTC9Bls6T — Jasvantsinh Bhabhor (@jsbhabhor) October 22, 2024

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

Image
  Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું. ૦૦૦ દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ ૦૦૦ જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે ૦૦૦ દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વા...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
                   કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ...

દાહોદ જિલ્લો

 દાહોદ જિલ્લો ભારતના ગુજરાતના પૂર્વ ભાગમાં આવેલો છે અને તેની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે વહેંચે છે. તે 1997 માં પંચમહાલ જિલ્લામાંથી વિભાજન થયું હતું . અહીં જિલ્લા વિશે કેટલીક મુખ્ય વિગતો છે: 1. ભૂગોળ અને આબોહવા: દાહોદ ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. ભૂપ્રદેશમાં વિંધ્ય પર્વતમાળાના ભાગોનો સમાવેશ થાય છે, અને અનસ નદી જિલ્લામાંથી વહે છે. તે અર્ધ શુષ્ક આબોહવા ધરાવે છે, જેમાં ગરમ ​​ઉનાળો, ચોમાસા દરમિયાન મધ્યમ વરસાદ અને ઠંડો શિયાળો હોય છે. 2. વસ્તી વિષયક: દાહોદમાં નોંધપાત્ર આદિવાસી વસ્તી છે, જેમાં ભીલ આદિજાતિ મુખ્ય છે. જિલ્લાની અર્થવ્યવસ્થા ખેતી પર ખૂબ આધાર રાખે છે, અને ઘણા લોકો ખેતી અથવા મજૂરી કામમાં રોકાયેલા છે. 3. અર્થતંત્ર: ખેતી એ પ્રાથમિક વ્યવસાય છે, જેમાં મકાઈ, કપાસ, ઘઉં અને કઠોળ જેવા પાકોની વ્યાપકપણે ખેતી કરવામાં આવે છે. દાહોદમાં એક નાનો ઔદ્યોગિક આધાર પણ છે અને તે પરંપરાગત હસ્તકલા અને હાથશાળના ઉત્પાદન માટે જાણીતું છે. 4. સંસ્કૃતિ: દાહોદમાં સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ છે, જે સ્થાનિક સમુદાયોના તહેવારો, રિવાજો અને કલામાં પ્રતિબિંબિત થાય છે. જિલ્લો ઘણા સ્થાનિક તહેવારોની ઉજવણી કરે છે, અન...