માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે શિક્ષકોનો વિદાય તથા સન્માન સમારંભ યોજાયો.

 દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે શિક્ષકોનો વિદાય તથા સન્માન સમારંભ યોજાયો.

આજરોજ દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત નવયુવક સેકન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી સ્કૂલ કળીયારાઈ ખાતે ઈ.આચાર્યશ્રી તરીકે ફરજ ભજવતા શ્રીમતિ રંગીલાબેન રાજસિંગભાઈ ભુરીયા તથા મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી નરસિંહભાઈ રણછોડભાઈ પગી ના "વિદાય તથા સન્માન સમારંભ" ની ઉજવણીમાં માનનીય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ ઉપસ્થિત રહી  નિવૃત્તિ બાદનું જીવન સુખદ રહે રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી




Comments

Popular posts from this blog

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

સેવા સેતુ કાર્યક્રમ - દાહોદ- ૨૦૨૪

લીમખેડા તાલુકામાં "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " અંતર્ગત " સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા " ઉદ્દેશ હેઠળ ફળો - શાકભાજી વાળાઓને સ્વચ્છતા સંદેશ અપાયો