માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

Dahod: વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે દાહોદ જિલ્લાના ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ.

 Dahod: વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે દાહોદ જિલ્લાના ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ.

વિકાસ સપ્તાહ – દાહોદ

દાહોદ : વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લા ખાતે આરોગ્ય શાખા હસ્તક કાર્યરત કુલ ચાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (ફતેપુરા, લીમખેડા, મિરાખેડી તથા પીપલોદ) ખાતે વિવિધ મેડિકલ કોલેજના સંકલનમાં રહીને આયુષ્માન આરોગ્ય શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

આ દરમ્યાન કુલ ૯૪૭ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી હતી. જેમાં ૪૭૭ દર્દીઓને જનરલ તથા ૪૭૦ દર્દીઓને સ્પેશ્યાલીસ્ટ તબીબો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. એ સાથે ૫ દર્દીઓને માઈનર સર્જરીની સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. કુલ ૫૬ હાયપર ટેન્શન તથા કુલ ૩૬ ડાયાબિટીસના દર્દીઓને તેમજ ૩૬ દર્દીઓને આંખોને લગતી તકલીફ મળેલ હોય જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. ૧૫૬ જેટલા દર્દીઓને માતૃ બાળ કલ્યાણ માટેની સેવા પૂરી પાડવામાં આવી હતી એ સાથે ૪૮૨ જેટલા દર્દીઓને જરૂરિયાત મુજબ લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. 





#VikasSaptah

#23YearsOfGoodGovernance

Comments

Popular posts from this blog

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Dahod: કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમા રાણાપુર પ્રાથમિક શાળા, દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો