માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી

 પ્રાકૃતિક ખેતી - દાહોદ


આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ ચાંદાવાડાના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી

૦૦૦

પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ પ્રાકૃતિક ખેતી વિશેની મહત્વની માહિતી આપી

૦૦૦

દાહોદ : ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગે કૂચ કરી રહ્યા છે ત્યારે એગ્રીક્લચરમાં પોતાની ધગશ અને લગન રાખતા વિદ્યાર્થીઓ પણ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ ડગલું માંડી રહ્યા છે.


આણંદની એગ્રીક્લચર કોલેજની વિદ્યાર્થીનીઓએ દાહોદ જિલ્લાના ચાંદાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરએ આવેલ તમામ વિદ્યાર્થીનીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપીને તેના થકી પાક, જમીન, પાણી, વાતાવરણ અને મનુષ્યને થતા લાંબા ગાળાના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પ્રાકૃતિક ખેતી વિશે થતા સવાલો પણ પૂછીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.  

૦૦૦

Comments

Popular posts from this blog

Dahod news: પહાડ ગામના નિવૃત્ત થતા શિક્ષક વીરસીંગ હઠીલાનો પહાડ જેવો અટલ અને વિશાળ સેવાભાવ

દાહોદમાં ધાનપુર તાલુકાના ભોરવા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચતુરભાઈ સંગાડાએ સરકારશ્રી દ્વારા મળેલ ૧ કિલો બાવટામાંથી ૮ કવિન્ટલ બાવટાનું ઉત્પાદન મેળવ્યું

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે યોજાનાર મેળા દરમ્યાન રસ્તા પરથી ભારે વાહનોનો રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું