Posts

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
     માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુર...

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની બોઘડવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી ભારતસિંહ રાઠવાની પ્રતિભાશાળી શિક્ષક તરીકે રાજ્યકક્ષાએ પસંદગી

Image
૫ સપ્ટેમ્બર - શિક્ષકદિન વિશેષ ૦૦ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની બોઘડવા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી ભારતસિંહ રાઠવાની પ્રતિભાશાળી શિક્ષક તરીકે રાજ્યકક્ષાએ પસંદગી દાહોદના શિક્ષકશ્રી ભારતસિંહ રાઠવાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં સમગ્ર દાહોદ જિલ્લાનું ગૌરવ વધ્યું ૦૦ શિક્ષક તરીકેના કાર્યકાળ તરીકે અત્યાર સુધીમાં ભારતસિંહ રાઠવાએ ૨૫ વર્ષ વિતાવ્યા ૦૦ આજના બાળકો મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે દિશા ભૂલ્યા છે, બાળકોના હાથમાં મોબાઈલની જગ્યાએ પુસ્તક હશે ત્યારે બાળકો સાચી દિશા પકડી શકશે-શિક્ષકશ્રી ભારતસિંહ રાઠવા ૦૦ દાહોદ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ મી સપ્ટેમ્બરને દેશભરમાં 'શિક્ષક દિન' તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. દરેક માનવના જીવનમાં શિક્ષકનો મુખ્ય ફાળો રહેતો હોય છે. કોઈપણ માણસની સફળતા પાછળ શિક્ષકનો મોટો રોલ હોય છે.આપણને એકડો ઘૂટવાની સાથે શરૂઆત કરીને આપણને છેલ્લું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શિક્ષક સતત વ્યસ્ત રહેતો હોય છે. હા, કહેવાય છે ને કે, કોઈપણ માતા - પિતાને જેટલી ચિંતા પ...

દાહોદ:- ઝાલોદ તાલુકાના રૂપાખેડા સેજામાં આવેલ કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ.

Image
ઝાલોદ તાલુકાના કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ દાહોદ:- ઝાલોદ તાલુકાના રૂપાખેડા સેજામાં આવેલ કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ. આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. મેનુ મુજબ બાળકોને સવારનો નાસ્તો દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવ્યું. બપોરનો નાસ્તો બાળકો માટે અને પોષણ સુધાનું જમવાનું આપવામાં આવ્યું. અને નાના નાના ભૂલકાઓને પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા બાળકોને પગરખાં વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી. જેમાં આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી. બાળકો દ્વારા કરવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચકાસણી કરવામાં આવી. ઝાલોદ તાલુકાના કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ...

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા

તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા દાહોદ જિલ્લાના ધોવાયેલા રસ્તાઓની મરામત કરતો માર્ગ અને મકાન વિભાગ તમામ રસ્તાઓનું ટૂંક સમયમાં રીપેરીંગ કાર્ય પૂર્ણ થઇ જશે - કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ) સુશ્રી સકીના વ્હોરા Posted by Info Dahod GoG on  Monday, September 2, 2024

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો

Image
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો ૦૦૦ હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા ૦૦૦ દાહોદ:- વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમ ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે છે. આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની યાદીમાં જણાવાયું છે. ૦૦૦ #RainFallinGujarat દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો ૦૦૦ હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ... Posted by Info Dahod GoG on  Tuesday, August 27, 2024 દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમની એક ઝલક #RainFallinGujarat Posted by Info Dahod GoG...

સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતામાનનીય કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ...

Image
સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતામાનનીય કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાહેબ... સાર્વત્રિક ભારે વરસાદને પગલે દાહોદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે CMO... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા...

Image
દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા... દાહોદ: ભારે વરસાદથી અસરગ્રસ્ત સિંગવડ તાલુકાના ચુંદડી ગામના 23 લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત કરાયા... CMO... Posted by Gujarat Information on  Monday, August 26, 2024

દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હેઠવાસના દસ ગામોને એલર્ટ કરાયા.

Image
દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હેઠવાસના દસ ગામોને એલર્ટ કરાયા... દાહોદ: ભારે વરસાદને કારણે ગરબાડા તાલુકામાં આવેલું પાટાડુંગરી જળાશય ઓવરફ્લો થતાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે... Posted by Gujarat Information on  Monday, August 26, 2024